અહેવાલઃ દિનેશ મકવાણા, ભરૂચ ભરૂચના ઝાડેશ્વર ગામ નજીકની એક સોસાયટીમાં એક મિત્ર બીજા મિત્રના ઘરે ઉછીના રૂપિયાની ઉઘરાણી કરવા ગયો હતો. જે દરમ્યાન મિત્ર ઘરે ન હોવાથી તેની પત્નીના ફોનથી…
-
-
રાષ્ટ્રીય
BBC ઓફિસમાં ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના સર્વેમાં યુકે સરકારે કહ્યું- મામલાની નજીકથી દેખરેખ રાખી રહ્યા છીએ
by Vipul Pandyaby Vipul Pandyaમંગળવારે આઈટીના સર્વે બાદ બીબીસીની દિલ્હી અને મુંબઈ ઓફિસમાં વાતાવરણ ગરમ છે. જો કે આ કચેરીઓમાંથી અનેક કર્મચારીઓ ઘરે ગયા છે. કેટલાક કર્મચારીઓને પાછા ઓફિસ રહેવા માટે કહેવામાં આવ્યું છે. દરમિયાન, યુકે સરકારે પણ આ મામલે પ્રતિક્રિયા આપતા કહ્યું કે તે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે.દિલ્હી અને મુંબઈના અધિકારીઓએ જણાવ્યું હતું કે બીબીસીની પેટાકંપનીઓની આંતરરાષ્ટ્રીય કરવેરા અને ટ્
-
રાષ્ટ્રીય
વરૂણ ગાંધીને મોદી સરકારમાં અત્યાર સુધી મંત્રીપદ કેમ નથી મળ્યું, જાણો આ મામલે તેમણે ખુદ શું જવાબ આપ્યો
by Vipul Pandyaby Vipul Pandyaભારતીય જનતા પાર્ટીના સાંસદ વરુણ ગાંધીના રાજકીય ભાવિ વિશે સતત ચર્ચા થઈ રહી છે. ભાજપ છોડીને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે, પરંતુ આ દરમિયાન વરુણ ગાંધીએ મોદી સરકારમાં મંત્રી પદ ન મળવા અંગે મોટો ખુલાસો કર્યો છે. જણાવી દઈએ કે વરુણ ગાંધી સતત ત્રણ વખત સંસદ સભ્ય રહ્યા છે, પરંતુ તેમ છતાં તેમની પાસે કોઈ મંત્રી પદ નથી.2 વાર મંત્રીપદની ઓફર મળ્યાનો કર્યો ખુલાસો હ
-
રાષ્ટ્રીય
કોંગ્રેસ નેતા સંજય નિરુપમની પોલીસે કરી ધરપકડ, જાણો શું છે મામલો
by Vipul Pandyaby Vipul Pandyaકોંગ્રેસ નેતા સંજય નિરુપમની પોલીસે ધરપકડ કરી લીધી છે. ઉત્તર પશ્ચિમ મુંબઈ લોકસભા ક્ષેત્રના સાંસદ ગજાનન કીર્તિકરના રાજીનામાની માંગ સાથે બાઇક રેલી કાઢવા બદલ સંજય નિરુપમની ધરપકડ કરવામાં આવી છે. જણાવી દઈએ કે ગજાનન કીર્તિકર તાજેતરમાં જ શિંદે જૂથમાં જોડાયા છે.બાઇક રેલીનું કર્યુ હતું આયોજન 16 નવેમ્બર બુધવારે બપોરે 2 કલાકે પૂર્વ સાંસદ અને કોંગ્રેસના નેતા સંજય નિરુપમની આગેવાની હેઠળ ઉત
-
રાષ્ટ્રીય
બળજબરીથી ધર્માંતરણ ગંભીર મામલો, રોકવા માટે શું કરી રહી છે સરકાર ? સુપ્રીમે માંગ્યો જવાબ
by Vipul Pandyaby Vipul Pandyaસરકાર પાસે સુપ્રીમે માંગ્યો આ જવાબ સુપ્રીમ કોર્ટે બળજબરીથી ધર્માતરણ પર ખૂબ જ કડક ટિપ્પણી કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બળજબરીથી ધર્માંતરણ (Forced Religious Conversion) એ ખૂબ જ ગંભીર મુદ્દો છે. તે દેશની સુરક્ષા અને ધર્મની સ્વતંત્રતા પર અસર કરે છે, એટલું જ નહીં, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પૂછ્યું છે કે તે બળજબરીથી થતા ધર્માંતરણને રોકવા માટે શું કરી રહી છે. આ સાથે ગેરકાયદે ધર્માંતરણ પર કાયàª
-
ગુજરાત
બનાસકાંઠાના થરાદમાં કિશોરીની તસ્કરીની ઘટના આવી સામે, જાણો શું છે મામલો
by Vipul Pandyaby Vipul Pandyaબનાસકાંઠાના થરાદમાં એક ગરીબ પરિવારની કિશોરીની તસ્કરીની ઘટના સામે આવી છે. કિશોરીને ને રૂપિયા 40 હજારમાં ખરીદીને લુણાવાડાથી અમદાવાદ લાવવામાં આવી હતી. જે બાદ થરાદના એક યુવક સાથે કિશોરીના લગ્ન ગોઠવી દેવાયા હતા.દરમ્યાન ઘટનાની જાણ થતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.અને કિશોરીનેમુક્ત કરાવી હતી. આ મામલે પોલીસે બાળકીના માતાપિતા અને દલાલ સહિત કુલ આઠ લોકો સામે ફરીયાાદ દાખલ કરી છે. બનાસકાંઠાના
-
રાષ્ટ્રીય
નૂપુર શર્મા ફરી સુપ્રીમ કોર્ટ પહોંચી, પ્રોફેટ ટીપ્પણી કેસમાં ધરપકડમાંથી રાહત માંગી, આજે થશે સુનાવણી
by Vipul Pandyaby Vipul Pandyaભાજપના સસ્પેન્ડેડ નેતા નુપુર શર્મા ફરી એકવાર
સુપ્રીમ કોર્ટમાં પહોંચી છે. આ વખતે તેણે પ્રોફેટની ટીકામાં ધરપકડ પર રોક લગાવવાની
માંગ કરી છે. નુપુર શર્માએ કહ્યું છે કે ભૂતકાળમાં સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી
બાદ તેને વધુ ધમકીઓ મળવા લાગી છે. નૂપુર શર્માએ બે મહિના પહેલા એક ટીવી ડિબેટ
દરમિયાન પ્રોફેટ મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જે બાદ આ મામલે ઘણો વિવાદ
થયો હતો. ઘણા ઈસ્લામિક