એલોન મસ્કની ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લા લાંબા સમયથી ભારતમાં પ્રવેશવાના પ્રયાસો કરી રહી છે. જો કે કેન્દ્ર સરકારના કડક વલણ અને શરતોને કારણે કંપની તેના આયોજનને અમલમાં મૂકી શકી…
-
Read
-
રાષ્ટ્રીય
દિલ્હી પહોંચતા જ ભારત જોડો યાત્રા લેશે 9 દિવસનો વિરામ, કાર્યકરો તેમના પરિવારોને મળશે
by Vipul Pandyaby Vipul Pandya24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે ભારત જોડો યાત્રા રાજસ્થાનમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા 100 દિવસ પૂર્ણ કર્યા બાદ 24 ડિસેમ્બરે દિલ્હી પહોંચશે. જે બાદ નવ દિવસનો વિરામ રહેશે. ત્યારબાદ 3 જાન્યુઆરી 2023ના રોજ ફરી ભારત જોડો યાત્રા શરૂ થશે. પાર્ટીના મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી. જયરામ રમેશે ટ્વીટ કર્યું કે ‘ભારત જોડો યાત્રા 24 ડિસેમ્બરની સાંજે દિલ્હી પહોંચશે. ત્à
-
ગાંધીનગર
ગુજરાત ટાઈટન્સના લાયન્સે ગાંધીનગરમાં રાજ્યના CM સાથે કરી મુલાકાત
by Vipul Pandyaby Vipul PandyaIPL 2022 સિઝન ગુજરાત ટાઈટન્સે જીતી લીધી છે. આ ટીમે પોતાની ડેબ્યૂ ટૂર્નામેન્ટમાં જ આ કારનામો કરી બતાવ્યો છે. હાર્દિકની સેનાએ જીત બાદ ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત કરી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. આ સિવાય RJ ધ્વનિત પણ હાજર હતો.ગુજરાત ટાઈટન્સની ટીમે ગત રાત્રિએ રાજસ્થાન રોયલ્સને હરાવી ટૂર્નામેન્ટને પોતાના
-
રાષ્ટ્રીય
પ્રશાંત કિશોર છે પટનામાં, છતાં નથી થઇ રહી CM નીતીશકુમાર સાથે મુલાકાત, જાણો કારણ
by Vipul Pandyaby Vipul Pandyaરાજનીતિક રણનીતિકાર પ્રશાંત કિશોર કોની પાર્ટીમાં જોડાય છે તે ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી હતી. જોકે, આ વાતને ત્યારે વિરામ મળ્યો જ્યારે પ્રશાંત કિશોરે પોતે ટ્વીટ કરીને જણાવ્યું. ગત મહીને જ પ્રશાંત કિશોરે ટ્વીટ કરી કોંગ્રેસમાં નથી જોડાઇ રહ્યા તે અંગે ખુલાસો કર્યો હતો. હવે તે હાલમાં બિહારના પ્રવાસે છે. તે બે દિવસથી પટનામાં છે. તેમ છતા તે રાજ્યના મુખ્યમંત્રીને મળ્યા નથી. પ્રશાંàª
-
રાષ્ટ્રીય
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત
by Vipul Pandyaby Vipul Pandyaપંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે નવી દિલ્હીમાં વડાપ્રધાન
નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ બેઠક બાદ માનએ કહ્યું કે પીએમ નરેન્દ્ર
મોદીએ મને જીત પર અભિનંદન પાઠવ્યા છે. વડાપ્રધાને મને રાષ્ટ્રીય સુરક્ષા પર મદદનું
આશ્વાસન આપ્યું છે. મુખ્યમંત્રીએ કહ્યું કે મેં બે વર્ષ માટે દર એક વર્ષે 50,000 કરોડની આર્થિક સહાયની માંગ કરી છે. માને કહ્યું કે પંજાબને ફરીથી
દેશનું નંબર વન રાજ્ય બનાવà