ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat: રાજ્યના 17 IAS અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું, જાણો કોને બઢતી મળી

રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી
09:46 PM Jan 01, 2025 IST | SANJAY
રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી

Gujarat માં 2012ની બેચના 17 આઈએએસને પ્રમોશન આપવામાં આવ્યું છે. તેમનો પે મેટ્રિક 1,23,100 -2,15,900 રૂપિયા રહેશે. અમૃતેશ કાલીદાશ ઔરંગાબાદકરને અમદાવાદના ડેપ્યુટિ મ્યુનિસિપલ કમિશનર, અમીત અરોરાને કચ્છ-ભુજના કલેકટર, વિશાલ ગુપ્તાને એડિશનલ રૂરલ ડેવલપમેન્ટ કમિશનર-ગાંધીનગર, ગૌરાંગભાઈ મકવાણાને ભરૂચ કલેકટર, તુષાર દલપતભાઈ સુમેરાને રાજક્ટોના મ્યુનિસિપલ કમિશનર, દિગ્વિજયસિંહ જાડેજાને ગીર-સોમનાથ કલેકટર, સંજય મોદીને નર્મદાના કલેકટર, રાજેશ તન્નાને સુરેન્દ્રનગરના ડીડીઓ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.

જૂઓ કોને કોને મળ્યું પ્રમોશન

રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે રાજ્ય સરકારના વર્ષ 2012ની બેચના 17 IAS અધિકારીઓના સિલેક્શન ગ્રેડને મંજૂરી આપી છે. જેમાં 8 કલેકટર, 2 ડીડીઓ અને એક મ્યુનિસિપલ કમિશનર સહિત કુલ 17 અધિકારીઓને પે મેટ્રિક્સ 13નો લાભ આપવામાં આવ્યો છે. આ સિવાય અન્ય 9 IAS અધિકારીઓને સિનિયોરિટી (Senior Time Scale of IAS)માં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: Gujarat: 9 નવી મહાનગરપાલિકામાં કમિશનર નિમાયા, જાણો કોની થઇ નિયુક્તિ

2021ની બેચના IAS અધિકારીની બઢતી

આ પણ વાંચો: Surat: પાટીદાર સમાજના આગેવાનો લેટરકાંડમાં સમાજની દિકરીના સન્માનના મુદ્દે આકરા પાણીએ

Tags :
GujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsIASTop Gujarati News
Next Article