ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

શૌચક્રિયા કરતા સમયે આ ભૂલ ના કરો, નહીંતર ગંભીર બીમારી ઘર કરશે

Toilet mistakes : સીટ ઉપર અન્ય લોકોના વાયરલ અને બેક્ટેરિયા હોય છે
11:41 PM Nov 28, 2024 IST | Aviraj Bagda
Toilet mistakes : સીટ ઉપર અન્ય લોકોના વાયરલ અને બેક્ટેરિયા હોય છે
Toilet mistakes
Toilet mistakes : રોજિંદા જીવનમાં કરવામાં આવતી અનેક શારીરિક ક્રિયાઓના કારણે અનેકવાર આપણે આપણા સ્વાસ્થ્યને જોખમમાં મૂકીએ છીએ. તેના કારણે આગળ જતા આપણને ભયાવહ બીમારીનો સામનો કરવો પડે છે. પરંતુ જો આપણે પૂર આવેલા તે પહેલા પાળ બાંધી લીઈએ, તો આ સમસ્યાથી બચી શકીએ છીએ. તો આપણે શૌચાલમાં અમુક પ્રકારની ભૂલ કરતા હોઈએ છીએ. તેના કારણે અનેકવાર આપણ અમુક રોગના સંક્રમિતમાં આવી જઈએ છીએ. તો શૌચાલય જતી વખતે અમુક બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
આ પણ વાંચો: Pollution થી થતા ફેફસાંના નુકસાને આ આયુર્વેદિક ટિપ્સથી બચાવી શકાય છે
Tags :
anxietyanxiety and smartphoneGujarat FirstHealth issues from improper toilet useHow to avoid stressHygiene tips for bathroom useoilet hygienePrevent infectionsProper toilet habitsSanitary toilet practicestaking phone to toiletToilet cleanliness and healthtoilet habitToilet hygiene mistakesToilet mistakes
Next Article