અભિનેતા મનોજ જોષીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.અભિનેતા મનોજ જોશીએ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાના ગુજરાત ફર્સ્ટના પ્રયાસ બદલ તેને શુભકામના પાઠવી..સાથે જ તેમણે સૌ કોઇને પોતાના ઘરે તિરંગો ફરકાવીને આ અભિયાનમાં જોડાવવા માટે હાકલ કરી .
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
અભિનેતા મનોજ જોશીએ હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવાના ગુજરાત ફર્સ્ટના પ્રયાસ બદલ તેને શુભકામના પાઠવી..સાથે જ તેમણે સૌ કોઇને પોતાના ઘરે તિરંગો ફરકાવીને આ અભિયાનમાં જોડાવવા માટે હાકલ કરી .
Advertisement


