Ahmedabad માં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ
Ahmedabad: Fake birth and death certificate scam, accused makes shocking revelations at Gujarat
Advertisement
- Ahmedabad: ખોટા પ્રમાણપત્ર બનાવનાર વકીલનો પોલીસે કર્યો પર્દાફાશ
- 9 ખોટા હુકમો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી
- ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે
Ahmedabad: અમદાવાદમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્રનું કૌભાંડ સામે આવ્યા છે. જેમાં ખોટા પ્રમાણપત્ર બનાવનાર વકીલનો પોલીસે પર્દાફાશ કર્યો છે. 9 ખોટા હુકમો થયેલા હોવાની ચોંકાવનારી વિગતો ખુલી છે. ગાયકવાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. કુલ 3 આરોપીની ગાયકવાડ પોલીસે ધરપકડ કરી છે. જેમાં ગાયકવાડ હવેલી વિસ્તારમાં ખોટા જન્મ મરણના પ્રમાણપત્ર બનાવનાર વકીલનો ગાયકવાડ પોલીસ સ્ટેશને પર્દાફાશ કર્યો છે.
Advertisement


