Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ahmedabad : તિરંગા યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી Amit Shah નું ઉદબોધન

આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનમેદનીને સંબોધિ કહ્યું હતું કે, આપણે 15 ઓગસ્ટે 78 માં વર્ષમાં પ્રવેશ કરીશું. PM નરેન્દ્ર મોદીએ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની શરૂઆત કરી હતી. જ્યારે 'તિરંગા...
Advertisement

આજે અમદાવાદમાં (Ahmedabad) ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જનમેદનીને સંબોધિ કહ્યું હતું કે, આપણે 15 ઓગસ્ટે 78 માં વર્ષમાં પ્રવેશ કરીશું. PM નરેન્દ્ર મોદીએ 'આઝાદી કા અમૃત મહોત્સવ' ની શરૂઆત કરી હતી. જ્યારે 'તિરંગા અભિયાન' વિકસિત ભારતનું પ્રતિક છે.

Advertisement
Tags :
Advertisement

.

×