Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Ambaji: રાજ્ય ગૃહમંત્રી Harshbhai Sanghvi અંબાના ધામમાં

આજે ભાદરવી પૂનમ છે અને અંબાજીમાં ભાદરવી પૂનમનો અંતિમ દિવસ છે. મા અંબાના દર્શન કરવા માટે ઠેર ઠેરથી લાખો માઇ ભક્તો મા અંબાના શરણમાં પહોંચ્યા છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ભાદરવી પૂનમના દિવસે મા અંબાના ધામમાં...
Advertisement

આજે ભાદરવી પૂનમ છે અને અંબાજીમાં ભાદરવી પૂનમનો અંતિમ દિવસ છે. મા અંબાના દર્શન કરવા માટે ઠેર ઠેરથી લાખો માઇ ભક્તો મા અંબાના શરણમાં પહોંચ્યા છે ત્યારે રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ ભાદરવી પૂનમના દિવસે મા અંબાના ધામમાં પહોંચ્યા હતા. આજે અંબાજી પહોંચેલા ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ માતાજીને ધજા ચઢાવી હતી. બનાસકાંઠા પોલીસની સાથે હર્ષ સંઘવીએ માતાજીને ધજા ચઢાવી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×