Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Arvalli યાત્રાધામ શામળાજીમાં સોનાની રાખડી ધરાવાઈ, ભાવિક ભક્તોની ભીડ

અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી ધરાવવામાં આવી હતી. બપોર બાદનાં શુભમુહૂર્તમાં ભગવાને રાખડી બાંધવામાં આવી હતી. હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ...
Advertisement

અરવલ્લીમાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી ખાતે આજે રક્ષાબંધન પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી ધરાવવામાં આવી હતી. બપોર બાદનાં શુભમુહૂર્તમાં ભગવાને રાખડી બાંધવામાં આવી હતી. હજારો ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Advertisement
Tags :
Advertisement

.

×