Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદનું આ મંદિર માત્ર હોળીના દિવસે જ ખુલે છે, Video

Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે.
Advertisement
  • વર્ષમાં એક જ વાર ખુલે છે ભાભા રાણાનું મંદિર
  • હોળી સિવાય આખુ વર્ષ મંદિર રહે છે બંધ
  • ભાભા રાણાએ મંદિરના ઓટલા પર જ સમાધી લીધી
  • હોળીના દિવસે લીધી હતી ભાભા રાણાએ સમાધી
  • ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા
  • ગોમતીપુરની પટવા શેરીમાં આવેલું છે મંદિર
  • ધૂળેટીના દિવસે શોભાયાત્રા નીકળે છે

Bhabha Rana Temple : હોળી ધુળેટીનો પાવન પર્વ છે ત્યારે શહેરમાં એક એવું પ્રાચીન મંદિર આવેલું છે જે ફક્ત વર્ષમાં એક જ દિવસ ખુલે છે. ગોમતીપુર વિસ્તારમાં આવેલું ભાભા રાણા મંદિર માત્ર હોળી-ધુળેટીના દિવસે જ ખુલે છે. આ સિવાય મંદિર આખુ વર્ષ બંધ રહે છે. હોળીના લોકદેવ ભાભારાણાએ હોળીના દિવસે મંદિરના ઓટલા પર જ સમાધી લીધી હતી. આથી દર વર્ષ હોળીના દિવસે જ તેમની ચીકણી માટીની મૂર્તિ બનાવવાની પ્રથા શરૂ થઈ છે.

Advertisement
Tags :
Advertisement

.

×