Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે લોકોને અપીલ કરી. તેમણે સૌ કોઇને પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે આહવાન કર્યુ.તેમણે કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમે જે મુહિમ શરૂ કરી છે.. તેનાથી
ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
ભાજપના સાંસદ કિરીટ સોલંકીએ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા માટે લોકોને અપીલ કરી. તેમણે સૌ કોઇને પોતાના ઘરે તિરંગો લહેરાવવા માટે આહવાન કર્યુ.તેમણે કહ્યું કે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટની ટીમે જે મુહિમ શરૂ કરી છે.. તેનાથી આ અભિયાનને વિશેષ બળ મળશે.
Tags :
Advertisement

.

×