Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

નેત્રંગમાં Chaitar Vasava નો પાવર શો! હજારોની જનમેદની ઉમટી પડી

ભરૂચના નેત્રંગ ખાતે MLA ચૈતરભાઈ વસાવાની જનસભા યોજાઈ હતી. ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી નિમિત્તે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
Advertisement

ભરૂચના નેત્રંગ ખાતે MLA ચૈતરભાઈ વસાવાની જનસભા યોજાઈ હતી. ભગવાન બિરસા મુંડાની 150 જન્મજયંતી નિમિત્તે આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જનસભામાં હજારો-લાખોની જનમેદની ઉમટી પડી હતી. દરમિયાન ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ કહ્યું કે, બિરસા મુંડાનો ધ્યેય હતો કે આદિવાસીઓ સ્વમાનથી જીવે. વર્ષોથી આદિવાસી સમાજનું શોષણ થયું. આપણું જળ, જંગલ, જમીનો છીનવાઈ. 4 વર્ષ પહેલા MP મનસુખ વસાવાએ સ્થાપના અટકાવી. RSS સાથે મળી બિરસા મુંડાની મૂર્તિની સ્થાપના અટકાવી... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×