Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.કોંગ્રેસના ધારાસબ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે દરેક ભારતીયએ આઝાદીના અમૃત મહોત્સવની ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવી જોઇએ.તેમણે આ પ્રસંગે આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત ફર્સ્ટના પ્રયાસો બદલ તેને અભિનંદન પાઠવ્યા.
કોંગ્રેસ ધારાસભ્ય નૌશાદ સોલંકીએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
કોંગ્રેસના ધારાસબ્ય નૌશાદ સોલંકીએ કહ્યું કે દરેક ભારતીયએ આઝાદીના અમૃત મહોત્સવની ખુબજ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવી જોઇએ.તેમણે આ પ્રસંગે આ અભિયાનને સફળ બનાવવા ગુજરાત ફર્સ્ટના પ્રયાસો બદલ તેને અભિનંદન પાઠવ્યા.
Tags :
Advertisement

.

×