Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Junagadh ના ભવનાથમાં તંત્ર દ્વારા ડિમોલિશન

લારી, ગલ્લા, કાચા ઝૂંપડાઓ પર આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું હતું.
Advertisement

જૂનાગઢના ભવનાથમાં તંત્ર દ્વારા ગેરકાયદેસર બાંધકામ સામે ડિમોલિશનની કામગીરી કરાઈ છે. શિવરાત્રિ મેળાને ધ્યાનમાં લઈ દબાણો પર કાર્યવાહી કરવામાં આવી છે.  લારી, ગલ્લા, કાચા ઝૂંપડાઓ પર આજે તંત્રનું બુલડોઝર ફેરવી દેવાયું હતું. 100 જેટલા નાના-મોટા દબાણો દૂર કરવામાં આવ્યા છે. મેળાની જગ્યા પર દબાણો દૂર કરી જગ્યા ખાલી કરવામાં આવી છે.... જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×