Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગર ખાતે સંવિધાન હત્યા દિવસની ઉજવણી, CM ભૂપેન્દ્રભાઈ પટેલ કાર્યક્રમમાં ઉપસ્થિત

ગાંધીનગરમાં 25 જૂન, 2025ના રોજ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા 1975માં લાદવામાં આવેલી ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં ઇમરજન્સીના ઘેરા ડાઘને યાદ કરવા અને સંવિધાનના મૂલ્યોનું સન્માન કરવા માટે યોજાયો.
Advertisement

ગાંધીનગરમાં 25 જૂન, 2025ના રોજ ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા 1975માં લાદવામાં આવેલી ઇમરજન્સીના 50 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે ‘સંવિધાન હત્યા દિવસ’ની ઉજવણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમ દેશના લોકતાંત્રિક ઇતિહાસમાં ઇમરજન્સીના ઘેરા ડાઘને યાદ કરવા અને સંવિધાનના મૂલ્યોનું સન્માન કરવા માટે યોજાયો. મુખ્યમંત્રીએ આ પ્રસંગે લોકતંત્રની મજબૂતી અને નાગરિકોના અધિકારોના રક્ષણ પર ભાર મૂક્યો, જ્યારે ઇમરજન્સી દરમિયાન દેશની લોકશાહી પર થયેલા આઘાતની ચર્ચા કરવામાં આવી.

Advertisement
Tags :
Advertisement

.

×