Chandrayaan-3 માં અવાજ આપનાર મહિલા વૈજ્ઞાનિકનું કાર્ડિયાક અરેસ્ટથી નિધન
Chandrayaan-3 સાથે જોડાયેલા ISRO ના વૈજ્ઞાનિકનું નિધન થયું છે. વૈજ્ઞાનિકની ઓળખ એન વલરામથી તરીકે કરવામાં આવી છે, જે મિશન ચંદ્રયાન સાથે સંકળાયેલા હતા. અહેવાલોમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે ચંદ્રયાન-3ના પ્રક્ષેપણ દરમિયાન ઈસરોની મહિલા વૈજ્ઞાનિક વલરામથીએ કાઉન્ટડાઉન કર્યું હતું. જણાવવામાં આવી રહ્યું છે કે એન વલરામથીનું નિધન હાર્ટ એટેકથી થયું હતું.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


