Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગરના મુલાસણાની પાંજરાપોળની જમીનમાં ભ્રષ્ટાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીનો ખુલાસો

ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીએ ખુલાસો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો મુદ્દે ખુલાસો કર્યો છે. એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે રૂપાણી પર આરોપો લાગ્યા છે. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું...
Advertisement

ગાંધીનગરનાં મુલાસણાની પાંજરાપોળની જમીન ભ્રષ્ટ્રાચાર મુદ્દે પૂર્વ CM રૂપાણીએ ખુલાસો કર્યો છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણીનો મુદ્દે ખુલાસો કર્યો છે. એસ.કે. લાંગા દ્વારા નનામા પત્રમાં જમીન કૌભાંડ મુદ્દે રૂપાણી પર આરોપો લાગ્યા છે. ત્યારે આ બાબતે ખુલાસો કરતા પૂર્વ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે એસ.કે.લાંગા મને ખોટી રીતે બદનામ કરી રહ્યા છે. મારા સમયમાં એસ.કે.લાંગા સામે ગેરરીતિની તપાસ કરવામાં આવી હતી. લાંગા હાઈ પાવર કમિટીની વાત કરીને ગેરમાર્ગે દોરે છે. હાઈ પાવર કમિટીમાં પાંજરાપોળની કથિત જમીન બાબતે ક્યારેય ચર્ચા થઈ નથી.

આપણ  વાંચો -

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×