Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે કહ્યું કે જે રીતે આપણે જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીની ઉજવણી કરીએ છીએ તે જ રીતે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરીએ અને ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ.
પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે કહ્યું કે જે રીતે આપણે જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીની ઉજવણી કરીએ છીએ તે જ રીતે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરીએ અને ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ.
Advertisement


Tags :
Advertisement

.

×