પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે કહ્યું કે જે રીતે આપણે જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીની ઉજવણી કરીએ છીએ તે જ રીતે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરીએ અને ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ.
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
Advertisement
પૂર્વ ધારાસભ્ય શિવજી આહીરે કહ્યું કે જે રીતે આપણે જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીની ઉજવણી કરીએ છીએ તે જ રીતે આપણે આ આઝાદીના અમૃત મહોત્સવની પણ ઉજવણી કરીએ અને ઘરે-ઘરે તિરંગો લહેરાવીએ.
Advertisement


