Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં બાઇક દ્વારા તિરંગા યાત્રા યોજવાને લઇને ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રુચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

ગાંધીનગર શહેર ભાજપ પ્રમુખ રૂચિર ભટ્ટે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં બાઇક દ્વારા તિરંગા યાત્રા યોજવાને લઇને ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા..
Advertisement

Tags :
Advertisement

.

×