Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કહ્યું કે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટે જે રીતે 75 શહેરોમાં બાઇક રેલીનું આયોજન કર્યું છે. તે ઐતિહાસિક છે. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ન્યૂઝ ચેનલ આવું કરી રહી છે. આ માટે તેમણે ગુજરાત
ગાંધીનગર મેયર હિતેશ મકવાણાએ હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કહ્યું કે  હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ગુજરાત ફર્સ્ટે જે રીતે 75 શહેરોમાં બાઇક રેલીનું આયોજન કર્યું છે. તે ઐતિહાસિક છે. કારણ કે ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર કોઇ ન્યૂઝ ચેનલ આવું કરી રહી છે. આ માટે તેમણે ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવ્યા.
Tags :
Advertisement

.

×