Navsari ના વીરવાડી હનુમાનજી પવિત્ર ધામનો મહિમા
નવસારીમાં આવેલ વીરવાડી હનુમાન મંદિરને બીજું સારંગપૂર કહેવામા આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા...
Advertisement
નવસારીમાં આવેલ વીરવાડી હનુમાન મંદિરને બીજું સારંગપૂર કહેવામા આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે
Advertisement


