Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari ના વીરવાડી હનુમાનજી પવિત્ર ધામનો મહિમા

નવસારીમાં આવેલ વીરવાડી હનુમાન મંદિરને બીજું સારંગપૂર કહેવામા આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા...
Advertisement

નવસારીમાં આવેલ વીરવાડી હનુમાન મંદિરને બીજું સારંગપૂર કહેવામા આવે છે. આ મંદિરનો ઇતિહાસ 400 વર્ષ જૂનો છે. વીરવાડી હનુમાન દાદા અહીં આવતા દરેક ભક્તોના મનોરથ પુરા કરે છે. અહીં ભક્તો પોતાના અલગ અલગ મનોરથ લઈને આવે છે. આ મંદિરની માન્યતા છે કે ભક્તો અહીં રડતા રડતા આવે છે

Advertisement
Tags :
Advertisement

.

×