Aniruddhsinhji Jadeja ના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન! ગુરુવાર 'છેલ્લો દિવસ'!
Gondal: હાઇકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદ્દત અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં કરવુ પડશે સરેન્ડર અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી શકે: સૂત્ર Gondal: ગોંડલના પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે. જેમાં...
Advertisement
- Gondal: હાઇકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદ્દત
- અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં કરવુ પડશે સરેન્ડર
- અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી શકે: સૂત્ર
Gondal: ગોંડલના પૂર્વ MLA પોપટલાલ સોરઠીયા હત્યા કેસમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાના સરેન્ડરનું કાઉન્ટ ડાઉન શરૂ થયુ છે. જેમાં હાઇકોર્ટના આદેશ અંતર્ગત ગુરુવારે સરેન્ડરની મુદ્દત છે. અનિરુદ્ધસિંહને જૂનાગઢ જેલમાં સરેન્ડર કરવુ પડશે. તેમજ અનિરુદ્ધસિંહ જાડેજા ગુરુવાર પૂર્વે સરેન્ડર કરી શકે છે તેમ સૂત્રોએ જણાવ્યું છે.
Advertisement


