Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

24 નવેમ્બરે દિલ્હીના જંતર-મંતર ખાતે ગુજરાતના શિક્ષકોના ધરણાં! જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ

Demand for Gujarat Teachers Old Pension Scheme : દેશભરના શિક્ષકો દ્વારા આગામી 24 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા જંતર-મંતર ખાતે મોટા પાયે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ ધરણાંની સત્તાવાર જાહેરાત કરી છે.
Advertisement
  • Gujarat ના Teachers Old Pension Scheme ની માંગણી સાથે Delhi માં કરશે ધરણાં
  • આગામી 24 નવેમ્બરના રોજ કરશે ધરણાં
  • દિલ્હીમાં જંતરમંતર ખાતે શિક્ષકો કરશે ધરણાં
  • શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ કરી જાહેરાત
  • 1500 જેટલા શિક્ષકો દિલ્હીમાં કરશે ધરણાં
  • જૂની પેન્શન યોજના 2005 પછીના શિક્ષકોને આપવાની માગણી

Demand for Gujarat Teachers Old Pension Scheme : દેશભરના શિક્ષકો દ્વારા આગામી 24 નવેમ્બરના રોજ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં આવેલા જંતર-મંતર ખાતે મોટા પાયે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે.

1500 જેટલા શિક્ષકો દિલ્હીમાં કરશે ધરણાં

શિક્ષક સંઘના પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજાએ આ ધરણાંની સત્તાવાર જાહેરાત કરી છે. તેમની મુખ્ય માંગણી વર્ષ 2005 પછીના તમામ શિક્ષકો માટે ફરીથી જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવાની છે. આ વિરોધ પ્રદર્શનમાં અંદાજે 1500 જેટલા શિક્ષકો દિલ્હીમાં એકઠા થઈને સરકાર સમક્ષ તેમની લાંબા સમયથી પડતર માંગણીને મજબૂત રીતે રજૂ કરશે.

Advertisement

આ પણ વાંચો :   Rajkot : BLO ને પડતી મુશ્કેલીઓને લઈ ગુજરાત ફર્સ્ટ દ્વારા રિયાલિટી ચેક

Advertisement

Tags :
Advertisement

.

×