Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતમાં દૂધરેજ વડવાળા ધામનો ઇતિહાસ

વડવાળા ધામ દુધરેજ ને ઉજળી ગાદી પરંપરામાં જ્યાં નેક  ટેક નિયમ થી કાર્ય થાય છે. એવી ગૌરવશાળી ગાદી ઉપર શાંત, મીઠી અને મધુરભાષા, સહનશીલતાના અને કરુણાના અવતાર અને રબારી સમાજ જેને રૂડુ થાય એવો જેને હંમેશાને માટે અંતર મા ભાવના હતા...
Advertisement

વડવાળા ધામ દુધરેજ ને ઉજળી ગાદી પરંપરામાં જ્યાં નેક  ટેક નિયમ થી કાર્ય થાય છે. એવી ગૌરવશાળી ગાદી ઉપર શાંત, મીઠી અને મધુરભાષા, સહનશીલતાના અને કરુણાના અવતાર અને રબારી સમાજ જેને રૂડુ થાય એવો જેને હંમેશાને માટે અંતર મા ભાવના હતા એવા પરમ વિવેકી સદગુરુ ભગવાન શ્રી કલ્યાણદાસજી બાપુ વડવાળાની ગાદીએ આવ્યા.

Advertisement
Tags :
Advertisement

.

×