Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કોંગ્રેસના વિરોધને લઈ ગૃહમંત્રી અમિત શાહએ શું કહ્યું ? જાણો

ગૃહમંત્રી અમિત શાહે આજે પ્રદર્શન કરી રહેલ કોંગ્રેસને હાથ લેતા કહ્યું કે, આજે તો કોઈ ઈડી સાથે પૂછપરછ થઈ નથી. તો પછી કાળા કપડામાં કોંગ્રેસ શા માટે વિરોધ કરે છે. કોંગ્રેસે જવાબદાર પાર્ટીના નાતે કાયદાનો સહયોગ કરવો જોઈએ. કોંગ્રેસ તુષ્ટિકરણની રાજનીતિ કરી રહી છે. 5 ઓગસ્ટના રોજ જે રામમંદિરનો શિલાન્યાસ થયો છે. તે જ દિવસે છેલ્લા 2 વર્ષથી કોંગ્રેસ વિરોધ કરી રહી છે. કાળા કપડા પહેરીને વિરોધ કરવ
કોંગ્રેસના વિરોધને લઈ  ગૃહમંત્રી અમિત શાહએ શું કહ્યું   જાણો
Advertisement

અમિત શાહનું કહેવું છે કે કોંગ્રેસે છુપાઈને તુષ્ટિકરણની નીતિ અપનાવી છે. કોઈ ઈડીએ સમન નથી મોકલ્યું. તેમ છતાં પણ વિરોધનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. આજે બધા લોકો કાળા કપડા પહેરીને આવ્યા. આજના જ દિવસે રામ જન્મ ભૂમિ શિલાન્યાસ થયો હતો. શાંતિપૂર્ણ રીતે સમાધાન થયું હતું. પણ કોંગ્રેસ તેમ છતાં પણ ખુશ નથી. આ રામ મંદિરના વિરોધ માટે કાળા કપડાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. 
Tags :
Advertisement

.

×