કોરોના વેક્સિન અને હાર્ટ એટેકની ગેરસમજ ICMR-AIIMS એ કરી દૂર
Truth about Corona Vaccine Update : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં અચાનક હાર્ટ એટેક અને મૃત્યુના વધતા કિસ્સાઓએ કોવિડ-19 રસીને લઈને ઘણી ચર્ચાઓ ઉભી કરી હતી, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના તાજેતરના વ્યાપક અભ્યાસે આ ગેરસમજને નકારી કાઢી છે.
Advertisement
Truth about Corona Vaccine Update : છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં અચાનક હાર્ટ એટેક અને મૃત્યુના વધતા કિસ્સાઓએ કોવિડ-19 રસીને લઈને ઘણી ચર્ચાઓ ઉભી કરી હતી, પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) અને ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS)ના તાજેતરના વ્યાપક અભ્યાસે આ ગેરસમજને નકારી કાઢી છે. આ અભ્યાસમાં સ્પષ્ટ થયું છે કે ભારતમાં કોવિડ-19 રસીઓ અને યુવાનોમાં અચાનક મૃત્યુ કે હાર્ટ એટેક વચ્ચે કોઈ સીધો સંબંધ નથી, જેનાથી રસીની સલામતી અને અસરકારકતા પર ભરોસો વધ્યો છે.
Advertisement


