Jagannath Puri Rath Yatra 2025: ઉદ્યોગપતિ Gautam Adani એ પરિવાર સાથે Lord Jagannath ના કર્યા દર્શન
Gautam Adani : ઓડિશાના પુરી પહોંચેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(GautamAdani)એ તેમની પત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણી સાથે ભગવાન જગન્નાથના (JayJagannath)દર્શન કર્યા. તેમણે હાથ જોડીને રથને નમન કર્યું અને રથને સ્પર્શ કરીને ભગવાનના આશીર્વાદ લીધા. આ પછી, તેઓ ઇસ્કોનના...
Advertisement
Gautam Adani : ઓડિશાના પુરી પહોંચેલા અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી(GautamAdani)એ તેમની પત્ની પ્રીતિ અદાણી અને પુત્ર કરણ અદાણી સાથે ભગવાન જગન્નાથના (JayJagannath)દર્શન કર્યા. તેમણે હાથ જોડીને રથને નમન કર્યું અને રથને સ્પર્શ કરીને ભગવાનના આશીર્વાદ લીધા. આ પછી, તેઓ ઇસ્કોનના રસોડામાં પણ ગયા અને મહાપ્રસાદ સેવા કરી. અદાણી ગ્રુપના ચેરમેનની ભગવાનમાં શ્રદ્ધાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેઓ ભારે વરસાદ વચ્ચે ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે તેમના પરિવાર સાથે પહોંચ્યા હતા.
Advertisement


