બ્લાસ્ટની ઈનસાઈડ સ્ટોરી; દહેશત માટે અમોનિયમ નાઈટ્રેટનો ભંડાર
બ્લાસ્ટની ઈનસાઈડ સ્ટોરી; દહેશત માટે અમોનિયમ નાઈટ્રેટનો ભંડાર : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ પછી દેશની આંતરિક સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ વિસ્ફોટ માટે આતંકીઓ દ્વારા એમોનિયા નાઈટ્રેટનો ભંડાર એક્ઠો કર્યો હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યાં છે.
Advertisement
બ્લાસ્ટની ઈનસાઈડ સ્ટોરી; દહેશત માટે અમોનિયમ નાઈટ્રેટનો ભંડાર : દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા બ્લાસ્ટ પછી દેશની આંતરિક સુરક્ષાને લઈને પ્રશ્નો ઉભા થયા છે. આ વિસ્ફોટ માટે આતંકીઓ દ્વારા એમોનિયા નાઈટ્રેટનો ભંડાર એક્ઠો કર્યો હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યાં છે. શાંતિર ડી ગેંગની બ્લાસ્ટ પાછળની ઈનસાઈડ સ્ટોરી જાણવા જૂઓ ગુજરાત ફર્સ્ટનો ખાસ અહેવાલ
Advertisement


