Chhattisgarh-Telangana સરહદ પર સુરક્ષાબળોનું મોટું ઓપરેશન, 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઓપરેશન અંગે પોસ્ટ કરી માહિતી આપી છે....
Advertisement
નક્સલવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મળી છે. છત્તીસગઢ-તેલંગાણા સરહદ પર સુરક્ષાબળોએ મોટું ઓપરેશન હાથ ધરી કુર્રુગુટ્ટાલુના પહાડો પર 31 કુખ્યાત નક્સલીઓનો ખાત્મો કર્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ ઓપરેશન અંગે પોસ્ટ કરી માહિતી આપી છે. તેમણે લખ્યું કે, 'જ્યાં ક્યારેક લાલ આતંકનું રાજ હતું ત્યાં આજે શાનથી લહેરાતો તિરંગો'....જુઓ અહેવાલ
Advertisement


