ગુજરાત ફર્સ્ટની હર ઘર તિરંગા યાત્રાની મુહિમને શુભેચ્છા પાઠવતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે ગુજરાત ફર્સ્ટની આ પહેલથી હર ઘર તિરંગા અભિયાને વધુ ઉર્જા મળી છે. અને આ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે ગુજરાત ફર્સ્ટની આ પહેલથી હર ઘર તિરંગા અભિયાને વધુ ઉર્જા મળી છે. અને આ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે.
Advertisement


