Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાત ફર્સ્ટની હર ઘર તિરંગા યાત્રાની મુહિમને શુભેચ્છા પાઠવતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે ગુજરાત ફર્સ્ટની આ પહેલથી હર ઘર તિરંગા અભિયાને વધુ ઉર્જા મળી છે. અને આ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે. View this post on Instagram A post shared by Gujarat First (@gujaratfirst)
ગુજરાત ફર્સ્ટની હર ઘર તિરંગા યાત્રાની મુહિમને શુભેચ્છા પાઠવતા ગૃહરાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન પાઠવતા કહ્યું કે ગુજરાત ફર્સ્ટની આ પહેલથી હર ઘર તિરંગા અભિયાને વધુ ઉર્જા મળી છે. અને આ અભિયાન વધુ વેગવંતુ બનાવ્યું છે.
Advertisement
Tags :
Advertisement

.

×