Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Nadiad: સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી, નતમસ્તક થયા હજારો શ્રદ્ધાળુ

સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી.
Advertisement

સેવા, આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે નડિયાદમાં આવેલું સંતરામ મંદિર. સંતરામ મંદિરમાં મહાસુદ પૂનમની દિવ્ય ઉજવણી કરાઇ હતી. સાથે જ સંતરામ મહારાજનાં 194 માં સમાધિ મહોત્સવની ઉજવણી પણ કરાઇ હતી. દિવ્ય જ્યોત સામે હજારો શ્રધ્ધાળુઓ નતમસ્તક થયા હતા. મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ મંદિર પરિસરમાં ઉમટી પડયા હતા. જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×