Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

AAP ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ રાહત નહીં, જેલવાસ ફરીવાર લંબાયો!

AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જેલમાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે.
Advertisement
  • AAPના ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ રાહત નહીં
  • ધારાસભ્ય ચૈતર વસાવાએ હજુ રહેવું પડશે જેલમાં
  • ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં પડી મુદત
  • ગુજરાત સરકાર વતી વકીલે સમયની માંગ કરતા સુનાવણી મુલતવી
  • 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરાશે

AAP MLA Chaitar Vasava : આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાને હાલ જેલમાં જ રહેવું પડશે, કારણ કે ગુજરાત હાઈકોર્ટમાં તેમની જામીન અરજીની સુનાવણી મુલતવી રાખવામાં આવી છે. ગુજરાત સરકાર વતી વકીલે વધુ સમયની માંગણી કરતાં કોર્ટે આગામી સુનાવણી માટે 5 ઓગસ્ટની તારીખ નિશ્ચિત કરી છે. નર્મદા જિલ્લાના (Narmada) ડેડીયાપાડા ખાતે પ્રાંત કચેરીમાં લાફા કાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા 5 જુલાઈથી જેલમાં છે. ધરપકડ થયા બાદ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં છે, તેમની જામીન અરજી પર હવે નવી તારીખે ચર્ચા થશે.

આ પણ વાંચો :  VADODARA : AAP MLA ચૈતર વસાવાને મેડિકલ ચેકઅપ અર્થે SSG હોસ્પિટલ લવાયા

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×