Pahalgam Terror Attack : Pakistan હવે પૂરું! PM Modi એ આપી ખુલ્લી છૂટ
વડાપ્રધાન નિવાસસ્થાને અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા.
Advertisement
Pahalgam Terror Attack : પહલગામ આતંકી હુમલા બાદ 'આતંક' પર સૌથી મોટા વારની તડામાર તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નિવાસસ્થાને અતિ મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વડાપ્રધાન મોદી ઉપરાંત સંરક્ષણ મંત્રી હાજર રહ્યા હતા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે બેઠકમાં ચર્ચા થઈ હતી. બેઠકમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા...જુઓ અહેવાલ....
Advertisement


