Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Panchmahal ના ગોધરામાં બામરોલી રોડ પર રહેણાંક મકાનમાં આગ લાગી

Panchmahal: આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી Panchmahal: ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગજનીની ઘટનામાં...
Advertisement
  • Panchmahal: આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા
  • મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે
  • વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી

Panchmahal: ગોધરાના બામરોલી રોડ ઉપર આવેલા વૃંદાવન 2 સોસાયટીના રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આગજનીની ઘટનામાં પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. તેમાં મૃતકમાં માતા-પિતા અને બે પુત્રોનો સમાવેશ થયા છે. દોશી પરિવારના સભ્યો મોટા પુત્રની સગાઈ હોવાથી વાપી ખાતે જવા માટે ગાડી બોલાવી હતી. ત્યારે વહેલી સવારે આગની લાગવાની ઘટના બની હતી.

Advertisement
Tags :
Advertisement

.

×