ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Patan: શ્રાવણમાં શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક

પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો દ્વારા રોટલિયેશ્વરને અભિષેક કરાય છે. શિવલિંગ...
02:57 PM Aug 06, 2024 IST | Vipul Sen
પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો દ્વારા રોટલિયેશ્વરને અભિષેક કરાય છે. શિવલિંગ...

પાટણનાં અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ રોટલિયા હનુમાન મંદિર તેની માન્યતાઓના કારણે જાણીતું છે. આ મંદિરનાં પરિસરમાં રોટલિયા મહાદેવ મંદિરનું નિર્માણ થયું છે. અહીં, શિવલિંગ પર બિલિપત્ર સાથે રોટલીઓનો અભિષેક કરવામાં આવે છે. શ્રાવણમાં શિવભક્તો દ્વારા રોટલિયેશ્વરને અભિષેક કરાય છે. શિવલિંગ પર ચઢાવેલ રોટલીઓ પશુઓને ખવડાવવામાં આવે છે.

Tags :
Ambaji NelyyaBiliPatraGujarat FirstGujarati NewsPatanRotalia Hanuman TempleRotalia Mahadev templeRotlieshwarShiva devoteesshivlinga
Next Article