PM Modi Speech Today: મારી માતાના નામે થઇ રહી છે રાજનીતિ
કોંગ્રેસ-આરજેડીએ છઠી મૈયાની માફી માંગવી જોઈએ - PM Modi "માઈનું સ્થાન દેવતાઓ અને પૂર્વજોથી પણ ઉપર હશે", પીએમએ કહ્યું PM Modi એ સ્ટેટ જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું Congress-RJD ના મંચ પરથી કરવામાં આવેલા કથિત અશ્લીલ...
Advertisement
- કોંગ્રેસ-આરજેડીએ છઠી મૈયાની માફી માંગવી જોઈએ - PM Modi
- "માઈનું સ્થાન દેવતાઓ અને પૂર્વજોથી પણ ઉપર હશે", પીએમએ કહ્યું
- PM Modi એ સ્ટેટ જીવિકા નિધિ ક્રેડિટ કોઓપરેટિવ યુનિયન લિમિટેડનું લોન્ચિંગ કર્યું
Congress-RJD ના મંચ પરથી કરવામાં આવેલા કથિત અશ્લીલ નિવેદનો પર PM Modi એ આકરી પ્રતિક્રિયા આપી છે. કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન મોદીએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે તાજેતરમાં બિહારમાં આરજેડી-કોંગ્રેસના મંચ પરથી તેમની માતા વિશે અપશબ્દો બોલવામાં આવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું, "માતા આપણી દુનિયા છે, માતા આપણું સ્વાભિમાન છે. થોડા દિવસો પહેલા આ સમૃદ્ધ પરંપરાથી સમૃદ્ધ બિહારમાં શું થયું તેની મેં કલ્પના પણ નહોતી કરી. મારી માતાને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી, છતાં તેમના વિશે અપશબ્દો બોલવામાં આવ્યા છે.
Advertisement


