Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

"હર ઘર તિરંગા" અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના જાણીતા ગાયક પાર્થ ઓઝા

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.જાણીતા ગાયક પાર્થ ઓઝાએ પોતાની અનોખી અદામાં તિરંગાની શાનમાં ગીત લલકારીને સોને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.
 હર ઘર તિરંગા  અભિયાનમાં જોડાવવા આહ્વાન કરતા ગુજરાતના જાણીતા ગાયક પાર્થ ઓઝા
Advertisement

હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.

Advertisement

જાણીતા ગાયક પાર્થ ઓઝાએ પોતાની અનોખી અદામાં તિરંગાની શાનમાં ગીત લલકારીને સોને આ અભિયાનમાં જોડાવવા અપીલ કરી.


Advertisement
Tags :
Advertisement

.

×