રાજકોટ શહેર પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે હર ઘર તિરંગા અભિયાનમાં જોડાવવા કરી અપીલ
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાગર્વે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી દ્વારા જે હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવેલું છે. તેને સફળ બનાવવા માટે 75 શહેરોમાં તિરંગા યાત્રા કાઢવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન. તેમણે કાર્યક્રમની સફળતા મ
Advertisement
હર ઘર તિરંગા અભિયાન એ આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ ભારતની આઝાદીના 75 વર્ષની ગૌરવશાળી સિદ્ધિની યાદમાં ભારત સરકાર દ્વારા ચલાવવામાં આવેલું અભિયાન છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાગર્વે કહ્યું કે ભારતના પ્રધાનમંત્રી દ્વારા જે હર ઘર તિરંગાનું આહવાન કરવામાં આવેલું છે. તેને સફળ બનાવવા માટે 75 શહેરોમાં તિરંગા યાત્રા કાઢવા બદલ ગુજરાત ફર્સ્ટની ટીમને અભિનંદન. તેમણે કાર્યક્રમની સફળતા માટે ગુજરાત ફર્સ્ટને શુભેચ્છા પણ પાઠવી.


