Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot: બાલાશ્રમથી લઈને ગૃહસ્થાશ્રમ સુધીની સફર, વાંચો શીતલ અને મહેશની હૃદયસ્પર્શી પ્રેમ કહાની

Rajkot: શીતલ અને મહેશે 26મી જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડીને એકબીજાના થઈ ગયાં છે અને પોતાના એક નવા પરિવારની શરૂઆત કરી છે.
Advertisement

Rajkot: આજે 14 ફેબ્રુઆરી એટલે પ્રેમીઓનો દિવસ! આજે અમે વાત કરીશું સાચા પ્રેમની એવા પ્રેમની કે નાનપણમાં માતા-પિતાનું છત્ર છાયા ગુમાવી. બાલા આશ્રમમાં રહ્યા અભ્યાસ કર્યો. નાનપણ પણ સાથે વિતાવ્યું અને હવે જિંદગી પણ જીવન મરણ સુધી સાથ નિભાવવા નક્કી કર્યું. આ વાત છે શીતલ અને મહેશની, જે રાજકોટના કાઠિયાવાડ બાલાશ્રમમાં રહ્યા, એક બીજા સાથે રહ્યા અને ઉચ્ચ અભ્યાસ પણ કર્યો. હવે આ બંનેએ 26 જાન્યુઆરીએ પ્રભુતામાં પગલા પાડીને પોતાના નવી જીવનની શરૂઆત કરી છે.

Advertisement
Tags :
Advertisement

.

×