Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Rajkot News: પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી

ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ Rajkot News: રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગરીબોનું...
Advertisement
  • ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે
  • IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા
  • તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ

Rajkot News: રાજકોટ પુરવઠા વિભાગની સૌથી મોટી કાર્યવાહી સામે આવી છે. જેમાં ગરીબોનું અનાજ લેતા 19506 અમીરોને નોટિસ મોકલાઇ છે. તેમાં 25 લાખનું ટર્ન ઓવર IT રિટર્ન 6 લાખની આવક ધરાવતા લોકોને તંત્રએ રડારમાં લીધા છે. રાજકોટ (Rajkot) ગ્રામ્યમાં 82.590 લોકો સહિત 1.02.096 લોકોને પુરવઠા તંત્રની નોટિસ છે. જેમાં તમામ લોકોને 7 દિવસમાં જવાબ આપવા માટે નોટિસ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement

.

×