રીબડા Anirudhsinh Jadeja ની મુશ્કેલીમાં વધારો! 4 અઠવાડિયામાં સરેન્ડર કરો
4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ છે. 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ...
Advertisement
- 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ
- આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો
- રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ
Gondal: પૂર્વ ધારાસભ્ય પોપટભાઈ સોરઠિયાની હત્યાના કેસમાં રિબડાના અનિરૂદ્ધસિંહ જાડેજાને સરેન્ડર કરવા આદેશ છે. 4 અઠવાડિયામાં સરેન્ડર કરવા હાઈકોર્ટનો આદેશ છે. આજીવન કેદમાંથી મુક્તિ આપવાના હુકમને ફગાવાયો છે. રોજ હાજરી પુરાવવા, પાસપોર્ટ જમા કરાવવા આદેશ આપવામાં આવ્યો છે.
Advertisement


