Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Sarangpur: નૂતન વર્ષ નિમિત્તે ભક્તોએ સાળંગપુર કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા

નૂતન વર્ષ નિમિત્તે ભક્તો કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. કષ્ટભંજન મંદીર ખાતે અન્નકૂટ, ગૌપુજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવ્યા...
Advertisement

નૂતન વર્ષ નિમિત્તે ભક્તો કષ્ટભંજન દેવ હનુમાનજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. કષ્ટભંજન મંદીર ખાતે અન્નકૂટ, ગૌપુજન સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે ત્યાં મોટી સંખ્યામાં ભાવિકોએ દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. સાથે જ કષ્ટભંજન દેવના ચરણોમાં પ્રાર્થના કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×