Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat : ભાવનગર બાદ સુરતના ઓલપાડમાં બીજું ભારત માતા મંદિર

Surat : સુરતના ઓલપાડ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિર્ધાર મુજબ, ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીના સહયોગથી કરવામાં આવશે, જે "ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જનજનનું સન્માન"ની ભાવનાને સાકાર કરશે.
Advertisement
  • Surat : સુરતના ઓલપાડમાં ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરાયું
  • ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાવવાનો કર્યો હતો નિર્ધાર
  • ભાવનગર બાદ સુરતના ઓલપાડમાં બીજું ભારત માતા મંદિર
  • ભારત માતાનું મંદિર લોક ભાગીદારીથી બનશે
  • ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જનજનનું સન્માન

Bharat Mata temple in Surat : સુરતના ઓલપાડ ખાતે ભારતીય જનતા પાર્ટીના નિર્ધાર મુજબ, ભારત માતા મંદિરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ મંદિરનું નિર્માણ લોકભાગીદારીના સહયોગથી કરવામાં આવશે, જે "ભારત માતા મંદિરનું નિર્માણ એટલે જનજનનું સન્માન"ની ભાવનાને સાકાર કરશે. નોંધનીય છે કે, ભાવનગર બાદ આ સુરતના ઓલપાડમાં નિર્માણ પામનારું ગુજરાતનું બીજું ભારત માતા મંદિર હશે, જે રાષ્ટ્રભક્તિ અને આસ્થાના કેન્દ્ર તરીકે ઊભરી આવશે.

આ પણ વાંચો :  Surat: વિદ્યાર્થીઓ ChatGPT દ્વારા પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાયા!

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×