Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

MahaKumbh અંગે Surat ના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી

મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ થયો કરોડો લોકો ન્હાવા જાય છે એ ટાઈમનો વેડફાટઃ વસંત ગજેરા મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી સામે આવી છે. જેમાં ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ...
Advertisement
  • મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી
  • ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ થયો
  • કરોડો લોકો ન્હાવા જાય છે એ ટાઈમનો વેડફાટઃ વસંત ગજેરા

મહાકુંભ અંગે સુરતના ઉદ્યોગપતિની વિવાદિત ટિપ્પણી સામે આવી છે. જેમાં ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે. કરોડો લોકો ન્હાવા જાય છે એ ટાઈમનો વેડફાટ છે તેમ વસંત ગજેરાએ જણાવ્યું છે. મહાકુંભમાં કશું નથી, ક્યાંય ભગવાન નથી' તેવો સંવાદ કર્યો છે. ત્યારે બિલ્ડર અને જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાનો વીડિયો વાયરલ થતા ચકચાર મચી છે.

Advertisement
Tags :
Advertisement

.

×