Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

સુરેશ શાહ હત્યા કેસના આરોપી રાજુ શેખવાને મળ્યા જામીન

Don : અમદાવાદના ચકચારી સુરેશ હત્યા કેસને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. સુરેશ હત્યા કેસના આરોપી રાજુ શેખવાને જામીન મળ્યા છે. 10 માર્ચ 2018ના રોજ કુખ્યાત રાજુ શેખવાએ અમદાવાદના વાસણા વિસ્તારમાં શિવ મંદિરમાં પૂજા કરી રહેલા સુરેશ શાહની શાર્પશૂટર...
Advertisement

Don : અમદાવાદના ચકચારી સુરેશ હત્યા કેસને લઇને મોટા સમાચાર મળી રહ્યા છે. સુરેશ હત્યા કેસના આરોપી રાજુ શેખવાને જામીન મળ્યા છે. 10 માર્ચ 2018ના રોજ કુખ્યાત રાજુ શેખવાએ અમદાવાદના વાસણા વિસ્તારમાં શિવ મંદિરમાં પૂજા કરી રહેલા સુરેશ શાહની શાર્પશૂટર દ્વારા ફાયરિંગ કરાવીને હત્યા કરાવી હતી. રાજુ શેખવાએ આ હત્યા ધંધાની અદાવતમાં કરાવી હતી. 2009ના વર્ષમાં સુરેશ શાહે રાજુ શેખવા પર ફાયરિંગ કર્યું હતું તેની અદાવત રાખી આ હત્યા કરાઇ હોવાનું બહાર આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement

.

×