સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પર સૌથી મોટી ચર્ચા,'ગોંડલ' અને 'રીબડા'ની રાજનીતિ પર સીધો સંવાદ
ગણેશ ગોંડલે એક-એક સવાલનો સ્પષ્ટ જવાબ આપીને સમગ્ર મામલા પર પોતાનો પક્ષ નિખાલસપણે રજૂ કર્યો હતો
Advertisement
- સૌરાષ્ટ્રના સ્થાનિક સંગ્રામ પર સૌથી મોટી ચર્ચા
- બે દબંગ મિત્રો વચ્ચે કેવી રીતે પડી દરાર ?
- 'ગોંડલ' અને 'રીબડા'ની રાજનીતિ પર સીધો સંવાદ
- એક એક સવાલનો ગણેશે ગોંડલે આપ્યો જવાબ
- ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ગોંડલ અને રીબડા
- જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહ જાડેજા પર ચર્ચા
સૌરાષ્ટ્રના રાજકારણમાં હાલ ગોંડલ અને રીબડાની આસપાસ ચાલી રહેલો સ્થાનિક સંગ્રામ ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વિવાદ બે દબંગ મિત્રો વચ્ચે કેવી રીતે દરાર પડી? તેના પર નિખાલસપણે ગણેશ ગોંડલે એક-એક સવાલનો સ્પષ્ટ જવાબ આપીને સમગ્ર મામલા પર પોતાનો પક્ષ રજૂ કર્યો હતો.જયરાજસિંહ અને અનિરૂદ્વસિંહ જાડેજા પર પણ કરી ખાસ ચર્ચા. જુઓ સમગ્ર અહેવાલ.........
Advertisement


