Indian Navy ની તાકાતમાં વધારો થશે, નૌકાદળને બે સ્વદેશી યુદ્ધ જહાજ મળશે
આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે.
Advertisement
Visakhapatnam : આજે INS ઉદયગિરી, INS હિમગિરી Indian Navy માં સામેલ થશે. આ બંને જહાજોને વિશાખાપટ્ટનમ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભારતીય નૌ સેનાને સોંપવામાં આવશે. આ સમારોહ સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ (Rajnathsingh) ની અધ્યક્ષતામાં યોજાશે. પ્રોજેક્ટ 17A હેઠળ બનેલા આ યુદ્ધ જહાજો મેક ઈન ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારતની સફળતાનું પ્રતીક છે. INS ઉદયગિરી એ યુદ્ધ જહાજ ડિઝાઈન બ્યુરો (Warship Design Bureau) દ્વારા ડિઝાઈન કરાયેલ 100મુ જહાજ છે. જૂઓ અહેવાલ...
Advertisement


