Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રાયપુર એરપોર્ટ પર મોટી દુર્ઘટના, હેલિકોપ્ટરના ક્રેશ લેન્ડિંગમાં બે પાઈલટના મોત

છત્તીસગઢના રાયપુર એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો છે. એક હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું છે. આ દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. આ ક્રેશ લેન્ડિંગ શા માટે થયું, કારણ શું હતું, તે હજુ સ્પષ્ટ થયું નથી. દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બીજાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં મોત થયું હતું.આ અકસ્માત સવારે 9.10 ક
રાયપુર એરપોર્ટ પર
મોટી દુર્ઘટના  હેલિકોપ્ટરના ક્રેશ
લેન્ડિંગમાં બે પાઈલટના મોત
Advertisement

છત્તીસગઢના રાયપુર
એરપોર્ટ પર એક મોટો અકસ્માત થયો છે. એક હેલિકોપ્ટર ક્રેશ લેન્ડ થયું છે. આ
દુર્ઘટનામાં બે પાયલોટના મોત થયા છે. આ ક્રેશ લેન્ડિંગ શા માટે થયું
, કારણ શું હતું, તે હજુ સ્પષ્ટ થયું
નથી. દુર્ઘટના બાદ એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ
દુર્ઘટનામાં એક પાયલોટનું મોત થયું હતું જ્યારે બીજાનું હોસ્પિટલ લઈ જતા રસ્તામાં
મોત થયું હતું.
આ અકસ્માત સવારે 9.10 કલાકે થયો હતો. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વિટ કરીને શોક
વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વીટ કર્યું છે કે
, હમણાં જ રાયપુર એરપોર્ટ પર સ્ટેટ હેલિકોપ્ટરની દુર્ઘટના અંગે
દુઃખદ માહિતી મળી. ભગવાન તેમના દિવંગત આત્માને શાંતિ આપે
,  દુઃખની ઘડીમાં પરિવારના
સભ્યોને શક્તિ આપે.

Chhattisgarh | A state helicopter crashed at Raipur airport today.

CM Bhupesh Baghel tweets that both the pilots, Captain Panda and Captain Srivastava have died in the accident. He expresses condolences to the bereaved families. pic.twitter.com/kzdOIVXBZ5

— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) May 12, 2022

" title="" target="">javascript:nicTemp();

Advertisement

હેલિકોપ્ટર દુર્ઘટના
અંગે રાજ્ય સરકાર તરફથી સત્તાવાર નિવેદન આવ્યું છે. રાજ્ય સરકારનું એક હેલિકોપ્ટર
છે જે આજે રાત્રે
9:10 વાગ્યે લેન્ડિંગ
દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં બે પાઈલટના મોત થયા છે. હેલિકોપ્ટર રૂટિન ટ્રેનિંગ
ફ્લાઇટ પર હતું જે બાદ તે ક્રેશ થયું હતું.
અકસ્માત પાછળ ટેકનિકલ ખામી હોવાનું કહેવાય છે. ચોક્કસ કારણ
જાણવા
DGCA અને રાજ્ય સરકારના
આદેશ પર વિગતવાર ટેકનિકલ તપાસ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ દ્વારા મૃતક
પાયલોટના પરિવારજનોને તાત્કાલિક રાહત આપવાના આદેશ આપવામાં આવ્યા છે.

Advertisement

Tags :
Advertisement

.

×