Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે બહુચર માતાજીના મંદિરે કર્યા દર્શન

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના માણસા ખાતે પહોંચ્યા હતા. તેમણે સહપરિવાર માણસાના પ્રસિદ્ધ બહુચર માતાજીના મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી
Advertisement

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે તેમના સંસદીય ક્ષેત્ર ગાંધીનગરના માણસા ખાતે પહોંચ્યા હતા. તેમણે સહપરિવાર માણસાના પ્રસિદ્ધ બહુચર માતાજીના મંદિરે દર્શન અને પૂજા-અર્ચના કરી. આસો નવરાત્રિના પવિત્ર અવસરે અમિત શાહે માતાજીની આરતી ઉતારી અને દેશની સુખ-શાંતિ તથા સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી.નવરાત્રિમાં અમિત શાહે બહુચર માતાજીના આશીર્વાદ લીધા હતા. આ સમગ્ર અહેવાલ જુઓ.......

Advertisement

Advertisement
Tags :
Advertisement

.

×