ગુજરાત પ્રવાસે આવશે કેન્દ્રિય ગૃહમંત્રી Amit Shah, અનેક કાર્યક્રમોમાં લેશે ભાગ
Union Home Minister Amit Shah : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 30 અને 31 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરશે તેમજ નવનિર્મિત સરદારબાગનું લોકાર્પણ કરશે.
Advertisement
- 30 અને 31 ઓગસ્ટે અમિતભાઇ શાહ ગુજરાતની મુલાકાતે
- નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શને કરશે અમિતભાઇ શાહ
- નવનિર્મિત સરદારબાગનું કરશે લોકાર્પણ
- લોકસભા વિસ્તારમાં વિકાસકાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમૂહુર્ત
- આરોગ્ય હેલ્થ સેન્ટરની પણ અમિતભાઇ શાહ લેશે મુલાકાત
- ગાંધીનગરમાં જૈન આચાર્ય પ્રેક્ષા વિશ્વભારતીના દર્શને જશે અમિતભાઇ શાહ
- ઘાટલોડિયા વોર્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ રહેશે હાજર
Union Home Minister Amit Shah : કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ 30 અને 31 ઓગસ્ટે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પોતાના આ બે દિવસીય પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં નગરદેવી ભદ્રકાળી મંદિરે દર્શન કરશે તેમજ નવનિર્મિત સરદારબાગનું લોકાર્પણ કરશે. આ ઉપરાંત લોકસભા વિસ્તારમાં યોજાયેલા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે. તેઓ આરોગ્ય હેલ્થ સેન્ટરની મુલાકાત લેશે અને ગાંધીનગરમાં જૈન આચાર્ય પ્રેક્ષા વિશ્વભારતીના દર્શન માટે પણ જશે. ઘાટલોડિયા વોર્ડમાં યોજાનારા વૃક્ષારોપણ કાર્યક્રમમાં પણ અમિત શાહ ઉપસ્થિત રહીને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપશે.
આ પણ વાંચો : પાટણમાં MLA કિરીટ પટેલનું ખાડા પૂરવાનો અભિયાન
Advertisement
Advertisement


